મહાવીર ચક્ર
આ ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપતો યુદ્ધ સમયનો ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. ચંદ્રકનો વ્યાસ 1.38 ઇંચનો છે. તેના પાછળના ભાગે રાષ્ટ્રભાષા હિન્દી અને અંગ્રજી શબ્દોની વચ્ચે કમળના બે ફૂલોની સાથે મહાવીર ચક્ર લખેલું હોય છે. આની સાથેની રીબન અડધી સફેદ અને નારંગી રંગની છે. મહાવીર ચક્ર એનાયત કરવાની શરૂઆત 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી. આ ચક્ર બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ રાણાને પ્રથમવાર મારણોપરાંત આપવામાં આવેલું. 2017ના વર્ષ સુધીમાં કુલ 218 જવાનોને મહાવીર ચક્ર આપવામાં આવ્યું છે. તેમાંથી 73 પુરસ્કાર મારણોપરાંત આપવામાં આવેલા છે.
#nevergiveupacademykavyesh
Saturday, 26 January 2019
મહાવીર ચક્ર kavyesh karelia
Subscribe to:
Post Comments (Atom)
-
धरती पर एक पेड़ तो अपलोड करके देखिये, बादलों के सैंकड़ों झुंड आएंगे लाइक करने के लिए। आज एक और पेड़ लगाया, बड़ा सकून प्राप्त हूवा!! #save...
No comments:
Post a Comment