Saturday, 26 January 2019

અશોક ચક્ર kavyesh karelia

અશોક ચક્ર
આ ચક્ર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઉચ્ચ વિરતા પુરસ્કાર છે. આ સન્માન શાંતિના સમયમાં સૈનિકોએ ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વિરાતા અને બલિદાન માટે આપવામાં આવે છે.  મારણોપરાંત પણ આ પુરસ્કાર આપવામાં અસવે છે. 1952માં સૌપ્રથમ નાયક નર બહાદુર થાપને આપવામાં અસવેલો.
#nevergiveupacademykavyesh

No comments:

Post a Comment

K-CURE kavyesh