NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
ચંપારણનો સત્યાગ્રહ ૧૯૧૭
ગાાંધીજીએ ભારતમાાં સત્યાગ્રહનો પ્રથમ સૌથી મોટો પ્રયોગ બિહારના ચાંપારણ જીલ્લામાાં ૧૯૧૭ માાં કયો. અહી ગળીના ખેતરમાાં કામ કરવાવાળા ખેડૂતો પર અંગ્રજો મોટા પ્રમાણમાાં અત્યાચાર કરતા હતા. ખેડૂતોને પોતાની જમીન પર ઓછામાાં ઓછી ૩/૨૦ ભાગ પર ગળીની ખેતી કરવાની અને તે જે ભાવે માાંગે તે ભાવે વહેચવાની હતી. આ રીતે અહી ખેડૂતોન ાં મોટા પ્રમાણમાાં શોષણ કરવામાાં આવત ાં, જે વાત ગાાંધીજીને ના ગમી. આવ ાં પહેલા િાંગાળમાાં પણ થત ાં હત ાં, પરાંત ત્યાાં ૧૮૫૭ ના િળવા પછી આ વસ્ત માાંથી મ ક્તત મળેલી.
અને ગાાંધીજીની આફ્રિકાની સાંઘષષની વાતો સાંભાળીને ચાંપારણના ખેડૂતે ત્યાાં આવીને િાપ ને પોતાની મદદ માટે આમાંત્રણ આપ્ ાં. ગાાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ, જે.િી.કૃપલાની, નરહફ્રર પરીખ, અને મહાદેવ દેસાઈની સાથે ૧૯૧૭મ ત્યાાં જઈને ખેડૂતોની હાલતની વવસ્તૃત તપાસ કરવા લાગ્યા. જીલ્લાના અવધકારીએ િાપ ને ત્યાાં ચાલ્યા જવાનો આદેશ આપયો, પરાંત િાપ એ તેન ાં ઉલ્લાંધન ક્ ું, અને જેલ- કેસના તૈયાર િન્દ્યા. સરકારે મજબ ર થઈને પ્રથમ આદેશ રદ કયો અને એક તપાસ સવમવતની રચના કરવામાાં આવી. અને આ તપાસ સવમવતમાાં િાપ પણ એક સભ્ય હતા. અંતે ખેડૂતો જે સમસ્યાથી પીફ્રિત હતા તેનો અંત આવ્યા. આમ આ પ્રથમ સવવનય અવજ્ઞા આંદોલનમાાં ગાાંધીજીની જીત થાય.
No comments:
Post a Comment