NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
આઝાદીની સમયરેખા – ૦૨
૧૯૩૩
૧. ભારતીય રાષ્ટીય કોંગ્રેસ સવિનય કાનુનભંગ સ્થગગત કરીને, વ્યકકગત સત્યાગ્રહની અનુમવત આપી.
૧૯૩૪
૧. ગાંધીજી સકિય રાજનીવતથી અલગ થઈને રચનાત્મક કાયયિમોમાં જોડાયા.
૧૯૩૫
૧. ભારત સરકાર અવધનીયમ ધારાને સમ્રાટની સ્િીકૃવત મળી, ગિટીશ સરકારે ધારાની યોજનાઓ અમલ ન કયો.
૧૯૩૭
૧. અલગ-અલગ પ્ાંતોમાં કોંગ્રેસ પ્ધાનમંડળની રચના કરિામાં આિી.
૧૯૩૮
૧. ભારતીય રાષ્ટીય કોંગ્રેસનું અવધિેશન સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપાના નીચે હકરપુરા ખાતે મળ્ું.
૧૯૩૯
૧. બીજા વિશ્વ્ુદ્ધનો પ્ારંભ થયો.
૨. દેશી રાજ્ય લીંબડી ખાતે સત્યાગ્રહનો પ્ારંભ
૧૯૪૦
૧. ગિટીશ સરકારે તેની નીવતના સ્િરૂપે ઓગસ્ટ દરખાસ્તની ઘોષના કરી.
૨. ૧૭ october ના રોજ વ્યક્તતગત સત્યાગ્રહની શરૂઆત વિનોબા ભાિેથી થઇ.
૧૯૪૧
૧. રિીન્દ્દ્રનાથ ટાગોરનું અિસાન થ્ું.
૨. ૧૭-૦૧ ના રોજ સુભાષચંદ્ર બોઝ ભારતથી બગલિન ગયા.
૧૯૪૨
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧. ૧૧ માચયના રોજ ચગચિલ દ્વારા કિપ્સ વમશનની ઘોષના કરી, અને ભારતીયો દ્વારા તેનો વિરોધ કરિામાં આવ્યો.
૧૯૪૨
૧. કરેંગે યા મરેંગેના નારાથી ભારત છોડો આંદોલનની શરૂઆત થઇ.
૨. સુભાષચંદ્ર બોઝે ભારતીય રાષ્ટીય સેનાની સ્થાપના કરી.
૧૯૪૩
૧. વસિંગાપુર ખાતે આઝાદ કહન્દ્દ ફોઝ્ની રચના થઇ. (મોહનવસિંહ દ્વારા)
૧૯૪૪
૧. સુભાષચંદ્રની આગેિાની હેઠળ આઝાદ્કહન્દ્દ ફોજે ભારત તરફ કૂચનો આરંભા કયો.
૧૯૪૫
૧. ૧૬ ઓગસ્તના રોજ સયાગોન જતા વિમાન અકસ્માતમાં સુભાષચંદ્રનું મૃત્્ુ થ્ું.
૨. બીજા વિશ્વ્ુદ્ધનો અંત આવ્યો, ઇગ્લેન્દ્ડમાં મજુર પક્ષ સતાસ્થાને આવ્્ું.
૩. ગિટીશ સરકારે િેિેલ યોજના દાખલ કરી.
૪. સીમલા ખાતે સીમલા પકરષદ
૧૯૪૬
૧. ગિટીશ સરકાર દ્વારા કેબીનેટ વમશનની જાહેરાત કરિામાં આિી. િચ્ચ ગાળાની સરકારની રચના કરિામાં આિી, બંધારણ સભાની રચના થઇ. જિાહરલાલ િચ્ચગાળાની સરકારના િડાપ્ધાન બન્દ્યા. મુંબઈમાં નાવિક બળિો.
૧૯૪૭
૧. સરદારની અધ્યક્ષમાં દેશી રાજ્યોના પ્શ્ન અંગે રીયાસતી ખાતાની રચના કરિામાં આિી.
૨. લોડય માંઊન્દ્ટબેટનની યોજના ૦૩ જુને
૩. ૧૫ augustની મધ્યરાત્રીએ ભારત આઝાદ થ્ું. અખંડ ભારતના ભાગલા પડી પાકકસ્તાનનો જન્દ્મ થયો.
૪. કાશ્મીર પર પાકકસ્તાનને આિમણ ક્ુું.
૫. દેશીરાજ્યનું વિલીનીકરણ થ્ું.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૬. ગિટીશ શાસનનો અંત.
૭. લોડય માંઉન્દ્ટબેટન ભારતના પ્થમ ગિનયર જનરલ બન્દ્યા.
૧૯૪૮
૧. ૩૦-૦૧ ના રોજ ગાંધીજીની કદલ્હી ખાતે ગબરલા હોઉસે ગોળી મારી હત્યા કરિામાં આિી.
૨. કાશ્મીરના રાજા હરીવસહે ભારત સાથે જોડાણ ક્ુું.
૩. પ્થમ ભારતીય ગિનયર જનરલ તરીકે સી. રાજગોપાલચારીને નીમ્યા.
૧૯૪૯
૧. આઝાદ ભારતનું બંધારણ ધડિાનું કાયય પૂણય.
૧૯૫૦
૧. ૨૬-૦૧ ના રોજ ભારતના નિા બંધારણનો અમલ કરિામાં આવ્યો.
No comments:
Post a Comment