Wednesday, 11 April 2018

જલિયાવાલા બાગ હત્યાકાંડ ૧૩ અપ્રિલ ૧૯૧૯



NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
❖ જલિયાવાિા બાગ હત્યાકાાંડ
૧૦ અપ્રિિ ૧૯૧૯ માાં બે રાષ્ટ્રવાદી નેતા ડો. સત્યપાિ અને ડો. સૈફદીન કીચિની ધરપકડ કરવામાાં આવી. આ ધરપકડનુાં મુખ્ય કારણ રોિટ એક્ટ હતુાં. આ કાયદામાાં આવી જોગવાય કરવામાાં આવેિી કે લિટીશ સરકારને અપ્રધકાર હતો કે તે કોઈ પણ કારણ ભારપ્રતયો પર કેશ ચિાવી શકે, કોઈપણ કારણ વગર જેિમાાં પૂરી શકે. કેદીને અદાિતમાાં હાજર કરવાનો કાયદો પણ નાબુદ કરવામાાં આવ્યો. આ અન્યાયી કાયદાનો પ્રવરોધ કરવા ઉપરોક્ત નેતાઓ એ સભાનુાં આયોજન કરવામાાં આવ્્ુાં.
આ ધરપકડના પ્રવરોધ માટે, અમૃતસરમાાં જલિયાવાિા બાગ નામના નાના બગીચામાાં એક સભાનુાં આયોજન કરવામાાં આવ્્ુાં. આ બગીચાની રચના એવા િકારની હતી કે, જે ત્રણ બાજુથી ઉંચી દીવાિથી ધેરાયેિો હતો. અને માત્ર એક નાનકડી ગિીમાાંથી આવા-જવાનો રસ્તો હતો. આ દદવસ ૧૩ અિીિનો હતો, ત્યારે વૈશાખીનો તહેવાર પણ હતો. સભા સાંપૂણણ શાાંપ્રતથી ચાિી રહી હતી, ત્યાાં બીજો કોઈ પ્રવવાદ થાય તેવુાં કારણ પણ ન હતુાં. આ સભામાાં મોટી સાંખ્યામાાં બાળકો અને વડીિો પણ હાજર હતો.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
પરાંતુ ત્યારે જ અચાનક લિટીશ ઓદફસર જનરિ ડાયર એક સૈપ્રનક ટુકડી િઇ ત્યાાં આવ્યો. કોઈપણ િકારની ચેતવણી આપ્યા વગર સૈપ્રનકોને ગોળી ચાિવાનો આદેશ આપી દીધો. સૈપ્રનકોએ ૧૦ પ્રમનીટ માટે પ્રનિઃશસ્ત્ર િોકો પર ગોળીબાર કયો, અને ગોળીઓં પૂણણ થતા તે ટુકડી િઈને નીકળી ગયો. એક રીપોટણના અનુમાન મુજબ ૧૦ પ્રમનીટમાાં ૧૦૦૦ િોકો મૃત્્ુ પામ્યા અને ૨૦૦૦ કરતા િોકો ધવાયા. આજે પણ તે ગોળીઓ ના પ્રનશાનો જોવા મળે છે, ત્યાાં એક સ્મારક બનાવ્્ુાં છે.
આ હત્યાકાાંડ જાણી જોઈને કરવામાાં આવેિો. ડાયરે આ વાત ખુબ જ શાન સાથે કરી, અને કહ્ુાં કે િોકોને પાઠ ભણાવા કરેલુાં, અને જો સભા ચાલુ રહી હોત તો બધાની હત્યા કરી નાખત. તેને આ બાબતે કોઈ પણ જાતનો પસ્તાવો ના હતો. તે ઇંગ્િેન્ડ ચાલ્યો ગયો.
ત્યાાં કેટિાક િોકોએ ડાયરનુાં સન્માન ક્ુું. પરાંતુ અન્ય િોકો આ દહિંસાના હત્યાકાાંડથી મોટો ધક્કો િાગ્યો, અને તપાસની માાંગણી કરી. એક લિટીશ સમાચારપત્રએ આને આધુપ્રનક ઇપ્રતહાસનો એક ખૂની હત્યાકાાંડ કહેિો. િગભગ
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૨૧ વર્ણ પછી ૧૩ માચણ ૧૯૪૦માાં એક ભારતીય ક્ાાંપ્રતકારી ઉધામ પ્રસિંહએ ગોળી મારીને ડાયરની હત્યા કરી નાખી.
અને આખા ભારતમાાં ઉગ્ર આંદોિનનો શરુ થયા. રપ્રવન્રનાથ ટાગોરે લિટીશરોએ આપેિો સરનો લખતાબ પાછો આપી દીધો. અને પત્ર દ્વારા િખ્્ુાં કે, હવે એ સમય આવી ગયો છે કે જે સન્માનની પદવીઓ અપમાનમાાં ફેરવાય તો પોતાની બધી પ્રવશેર્તાઓનો ત્યાગ કરીને હુાં મારા દેશવાપ્રસયો સાથે ઉભો રહેવા માાંગુાં છાં. આમ આ હત્યાકાાંડ ઇપ્રતહાસમાાં એક ક્રૂર ઘટના માનવામાાં આવે છે.

No comments:

Post a Comment

K-CURE kavyesh