1.જુનાગઢનું
સુદર્શન તળાવ ક્યાં કાળ દરમિયાન બંધાયું હતું
?
(અ ) સૈધાવ (બ)
પરમાર
(ક) સોલંકી (ડ ) મોર્યા
1.Sudarshana lake in Junagadh was built during
which period ?
(A) ssaindhava (B) paramara
(C) Solanki (D) Mauryan
Explain
સુદર્શન
તળાવ ગીરનાર તળેટીમાં (ગુજરાતમાં) આવેલું છે.
આ તળાવનું નિર્માણ મૌર્યવંશ ના
સંસ્થાપક ચંદ્રગુપ્તના આદેશથી તેના પ્રાંતીય સુબા પુસ્યગુપ્તા કરેલી .
ત્યારબાદ સમ્રાટ અશોકના મહામ્ત્ય તુષાત આ તળાવનું સમારકામ કરાવેલું .ત્યારબાદ
સ્કાન્ધાગુપ્ત મોટી માત્રામાં ધનનો ઉપયોગ
કરીને એક બંધ બનાવેલો .આનો સમય ઈ.સ. પૂર્વ
૪૧૫ થી ૪૫૫ માનવામાં આવે છે
No comments:
Post a Comment